Chapter Chosen

આપણા વારસાનું જતન

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ ૧૦

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વારસના જતન માટે આપણી ભૂમિકાનું વર્ણન કરો.

આપણે આપણા વારસાનું જતન અને રક્ષણ શા માટે કરવું જોઈએ ? 

Advertisement
પ્રાકૃતિક વારસાના જતન માટે કરવામાં આવેલા પ્રયાસો જણાવો. 

પ્રાકૃતિક વારસાનું જતન અને સંરક્ષણ માટે નીચેના ઉપાયો કરવામાં આવ્યા છે.

ઈ.સ. 1952માં ભારતીય વન્ય જીવોની સુરક્ષા માટે એક બોર્ડની સ્થાપના કરવામાં આવી હતી. એ બોર્ડ વન્ય જીવોનું સંરક્ષણ કરે છે તેમજ તે માટેનાં સાધનો પૂરીં પાદે છે.

તે રાષ્ટ્રીય ઉદ્યાન, પક્ષીવિહાર અને પક્ષીઘરોના નિર્માણ કરવા સબંધિત સલાહ-સૂચનો અને માર્ગદર્શક આપે છે.

તે વન્ય જીવોના સંરક્ષણ પ્રત્યે લોકજાગૃતિનું કાર્ય કરે છે.

ઈ.સ. 1972 માં ભારત સરકારે વન્ય જીવોનેલગતો કાયદો અમલમાં મૂક્યો છે. આ કાયદામાં રાષ્ટ્રીય ઉદ્યાનો, અભયારણ્યો અને આરક્ષીત વિસ્તારોને આવરી લેવામાં આવ્યાં છે.

એ કાયદા મુજબ દેશના જુદા જુદા વિસ્તારોમાં રાષ્ટ્રીય ઉદ્યાનો અને અભયારણ્યોની સ્થાપના કરવામાં આવી છે.

દેશના કાયદાઓમાં લુપ્ત થતા જતાં વિશિષ્ટ છોડવાઓ અને પશુઓને પણ આવરી લેવામાં આવેલ છે.

ઈ.સ. 1883 માં સ્થપાયેલી ‘મુંબઈ પ્રાકૃતિક ઈતિહાસ સમિતિ’ દેશના પ્રાકૃતિક વારસાના જતન અને સંરક્ષણનું કાર્ય કરે છે.

ભારત સરકાર ઉપરાંત, દેશની વિવિધ સંસ્થાઓ અને સમિતિઓ પણ પર્યાવરણનું અને વન્ય જીવોના સંરક્ષણનું ઘણું ઊપયોગી કાર્ય કરે છે.


Advertisement
આપણા વારસના જતન તથા સંરક્ષણની આવશ્યકતા જણાવો. 

ઐતિહાસિક સ્મારકોનું સમારકામ કરતી વખતે કઈ બાબતો ધ્યાનમાં રાખવી જોઈએ ? 

Advertisement