CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવવિકાસને માનવજીવનની નીચેની બાબતો સાથે સંબંધ છે :
માનવવિકાસને માનવીનાં સુખ – શાંતિ તેમજ આવડત, રસ, રુચિ અને બુદ્ઘિક્ષમતા સાથે સંબંધ છે. આ ઉપરાંત,
તંદુરસ્તી, નીરોગીપણું, સ્વસ્થ અને દીર્ઘાયુ જીવન.
શિક્ષણ દ્વારા જ્ઞાનપ્રાપ્તિ.
આર્થિક ઉપાર્જનની તકો.
ઊંચા જીવનધોરણ માટે કુદરતી સંસાધનોની સમાન રીતે પ્રાપ્તિ.
ગુણવત્તાસભર જીવનશૈલી.
વ્યક્તિગત અને સામાજિક સુરક્ષા.
માનવઅધિકારોનો ઉપયોગ કરવાની તકો.
‘અભયમ્ યોજના’ શું છે ? સમજાવો.