CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કયા સજીવમાં પરોપજીવી પોષણપદ્વતિ છે ?
યુગ્લિના
પેરામીશિયમ
પ્લાઝ્મોડિયમ
પેનિસિલિયમ
અમીબામાં ખોરાક મેળવવાની પ્રક્રિયા ............. થી ઓળખાય છે.
એમીબાયોસિસ
કોષીય ઘનભક્ષણ
ડાયાલિસિસ
સાયટોકાઈનેસિસ
નીચે આપેલા કયા પ્રકારનાં નાનું આંતરડું લાંબું હોય છે ?
તૃણાહારી
સ્વાવલંબી
મિશ્રાહારી
માંસાહારી
નીચે જણાવેલા પૈકી એક સજીવમાં મૃતોપજીવી પોષણપધ્દ્વતિ છે.
જૂ
જળો
મેલેરિયલ પરોપજીવી
મશરૂમ