CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સજીવને અનેક જૈવિક કાર્યો કરવા માટે શું જરૂરી છે ?
ઊર્જાનાં રૂપાંતરો
ઊર્જા
ખોરાક
મુક્ત ઊર્જા
સજીવ પુખ્ત વયે પોતાના જેવા નવા સજીવનું સર્જન કરે તેને શું કહેવાય ?
પુનઃનિર્માણ
પ્રજનન
વિભેદન
અનુકૂલન
નિર્જીવ ઘટકોની રચના અને ગુણધર્મ શેના દ્વારા સમજી શકાય છે ?
ભૌતિક વિજ્ઞાન અને રસાયણવિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન અને આંકડાશાસ્ત્ર
રસાયણવિજ્ઞાન અને જીવવિજ્ઞાન
ભૌતિક વિજ્ઞાન અને જીવવિજ્ઞાન
પ્રજનનની એક પદ્ધતિ દર્શાવે છે.
મુક્ત શક્તિ
સજીવ શક્તિ
જૈવ શક્તિ
સંજીવન શક્તિ