CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ધૃષ્ટબુદ્ધિ પ્રધાને કાગળમાં શો સંદેશો લખ્યો હતો ?
વિષયાએ વિષનું ‘વિષયા’ કેવી રીતે કર્યું ?
ચંદ્રહાસનું મનોહર રૂપ જોતાં જ વિષયા તેનાથી મોહાઈ જાય છે; પરંતું તે તત્ક્ષણ વિચાર કરે છે કે જેણે જપ, તપ, વ્રત અને દેહદમન કર્યા હોય તે જ એના ઘરની નાર હોય, જે ભાગ્યશાળી હશે તેને જ આવો સુંદર ભરથાર મળશે. પોતે એક પણ પુણ્ય કર્યું નથી એટલે પાપણી છે તો પછી તેને આવો ભરથાર ક્યાંથી મળવાનો ? આવા વિચારથી વિષયા દુઃખી થઈ જાય છે અને ચંદ્રહાસનું મનોહર રૂપ જોઈને શોક અનુભવતી આંસુ સારે છે.