CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘અખા ત્રેપનમો જાણે પાર’ ઉક્તિ સમજાવો.
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?
ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર.
અખાની જ્ઞાની ભયથી ક્યમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે ?
નગરમાં આગ લાગે તો પંખી અને ઉંદરની શી સ્થિતિ થાય છે.
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?
ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર.
અખાની જ્ઞાની ભયથી ક્યમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે ?
જ્ઞાનેને શેનો ભય નથી હોતો ? શા માટે ?
કવિએ કોને સરોવર કહ્યું છે ?
નીચેની કાવ્યપંક્તિ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો ઉત્તર લખો.
ચતુર નર તુ ચેત, એક અચતરત મેં દીઠું;
સુંદર રૂપ સ્વરૂપ, અધિક અમૃતથી મીઠું.