CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાવિકની આજીવિકા શાને લીધે જતી રહેશે ?
‘નાવિક વળતો બોલિયો’ કાવ્યમાં નાવિકના હદયનો કયો ભાવ વ્યક્ત થયો છે ?
‘નાવિક વળતો બોલિયો’ કાવ્યમાં નાવિકના હદયનો શ્રીરામ પ્રત્યેનો ભક્તિભાવ વ્યક્ત થયો છે.
કાયપંક્તિ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો.
હસી વિશ્વામિત્ર બોલિયા ચરણરેણે સ્ત્રી થાય,
તે માટે ગંગાજળ લઈને પખાલો હરિ પાય !
રામની ચરણરજથી શું થઈ જાય ?
કાયપંક્તિ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નોના ઉત્તર લખો.
હસી વિશ્વામિત્ર બોલિયા ચરણરેણે સ્ત્રી થાય,
તે માટે ગંગાજળ લઈને પખાલો હરિ પાય !
વિશ્વામિત્રે નાવિકને શો ઉપાય સુચવ્યો ?