CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ફળીનાં ઝાડવાં ક્યાં જવાની વાત કરે છે ?
જંગલમાં ઝાડવાને શા માટે જોખમ અનુભવાય છે ?
જંગલમાં ઓચિંતા કઠિયારા આવી ઝાડવાં પર કુહાડાના ઘા કરે છે, આથી જંગલમાં ઝાડવાને જોખમ અનુભવાય છે.
ઝાડવાને પોતાનાં ફળ અને છાંયો કોને આપવા છે ?
‘મારા ફળીનાં ઝાડવાં બે ....’ કાવ્યને અંતે ઝાડવાં દ્વારા કઈ સુંદર ભાવના વ્યક્ત થઈ છે ?
પહેલા ઝાડવાને ફળિયું છેડીને શા માટે જંગલમાં જવું છે ?