CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નાયક નહિ રોકાઈ શકે એમાં તેની કઈ ભાવના રહેલી છે ?
નીચેની કાવ્ય પંક્તિ વાંચી, સમજી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.
વનમાં ચાંદલીયો ઉગ્યો રે
હો રાજ મને સૂરજ થૈ લાગ્યો રે.
‘વન’ અને ‘ચાંદલીયો’ શેનું સુચન કરે છે ?
‘વન’ પ્રિયતમાની એકલતા અને ‘ચાંદલિયો’ પ્રિયતમના આગમનનું સૂચન કરે છે.
નીચેની કાવ્ય પંક્તિ વાંચી, સમજી, નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર લખો.
વનમાં ચાંદલીયો ઉગ્યો રે
હો રાજ મને સૂરજ થૈ લાગ્યો રે.
‘હો રાજ મને સૂરજ થએ લાગ્યો રે’ દ્વારા પ્રિયતમા શું કહેવા માગે છે ?