CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
લેખકને શાળાની ભીંતનો અમુક ભાગ કેવો લાગે છે ? .
વરસો પછે પોતાના ગામની શેરીમાં પગ મુકતાં લેખકને પોતાના સમયની શેરીનું વાતાવરણ જોવા મળતું નથી. એ સમયમાં છોકરાં ડંકી પાસે પાણી ચૂંથતાં એટલે કે છબછબિયાં કરતાં. એકાદ-બે રખડતી બકરીઓ, પોદળા કરતી ગાય, જૂની ગટરનાં કાટ ખાઈ ગયેલાં ષાંકણા6, અગાશી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમર વૃદ્ધો, ઉડતી સમડી જેવાં દ્રષ્યો લેખકને જોવા મળ્યાં નહિ. આ શેરીમાં કોઈ એમને ઓળખતું નથી. પોતાની ઓળખ આપે તોપણ કોઈ ઓળખવા તૈયાર નથી. શેરીનું આ દ્ર્શ્ય જોઈને તેઓ વિહવળ થઈ જાય છે. આથી લેખકને લાગે છે કે, ‘મારી શેરીમાં ભૂતકાળનાં જળ થી જી ગયાં છે.’
ઝીણા ભરવાડનો પરિચય આપો.
લેખકના ઘરમાં સૌના મોઢા કેમ ચઢેલાં હતા ?
‘ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યૂ કહેવામાં ઉસ્તાદ છે.’ આ વિધાન સમજાવો.