Chapter Chosen

વનસ્પતિઓમાં વહન

Book Chosen

જીવવિજ્ઞાન ધોરણ 12 સેમેસ્ટર 3

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

જ્યારે બે અસમાન સાંદ્રતા ધરાવતા દ્રાવણો વચ્ચે પાર્ચમેન્ટ પેપર રાખવામાં આવે ત્યારે .........

  • સાંદ્ર દ્રાવણ મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. 

  • મંદ દ્રાવણમાંથી દ્રાવક સાંદ્ર દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. 

  • સાંદ્ર દ્રાવણમાંથી દ્રાવક મંદ દ્રાવક મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે.

  • મંદ દ્રાવણ મંદ દ્રાવણ તરફ પ્રસરણ પામે છે. 


વનસ્પતિના જીવંતકોષમાં રસસંકોચન શરૂ થાય છે ?

  • સમગ્ર કોષ સંકોચાય

  • કોષકેન્દ્ર સંકોચાયક 

  • કોષરસ સંકોચાય

  • કોષદિવાલ સંકોચાય


કેશાકર્ષણ જળમાં વિવિધ દ્રવ્યો ઓગળતા બનતા દ્રાવણને શું કહે છે ?

  • ખનીજ જળ

  • ભુમિ જળ

  • ભૂમિય જળ

  • કલિલ જળ


Advertisement

કોઈ દ્રવણની સાંદ્રતાની સરખામણીએ, જેદ્રાવણની સાંદ્રતા ઓછી હોય તે દ્રાવણને ....

  • આર્ધસાંદ્ર દ્રાવણ કહે છે.

  • અધોસાંદ્ર દ્રાવણ કહે છે. 

  • આધિસાંદ્ર દ્રાવણ કહે છે. 

  • સમસાંદ્ર દ્રાવણ કહે છે. 


B.

અધોસાંદ્ર દ્રાવણ કહે છે. 


Advertisement

વનસ્પતિના મૂળતંત્રો કયા જળનું શોષણ કરે છે ?

  • કેશાકર્ષણ જળ 

  • કલિલ જળ

  • ભુમિય જળ 

  • ખનીજ જળ


Advertisement