CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
લ્યુકેમિયા માટે કઈ પરિસ્થિતિ જવાબદાઅર છે ?
લસિકાકણોનું પ્રમાણ 2 થી 5% ઘટી જાય.
WBC નું પ્રમાણ 6000 mm3 કરતાં વધી જાય.
WBCનું પ્રમાણ 5000 mn3 થી નીચુ જાય.
અસ્થિમજ્જા નાશ પામે.
થ્રોમ્બોકાઈનેઝનું ઉત્પાદન કયા કોષો કરે છે ?
રુધિરકણિકાઓ
રુધિરવાહિનીનું અંતઃચ્છદ
રક્તકણ
શ્વેતકણ
થ્રોમ્બોપ્લાસ્ટિનનું ઉત્પાદન કોણ કરે છે ?
ઈજાગ્રસ્ત પેશી
રિધિરકણિકાઓ
પ્રોથોમ્બિન
A અને B બંને
D.
A અને B બંને
હદયમાં ‘મરમર’ અવાજનું કારણ જણાવો.
અલપવિકસિત કર્ણક
નાડીના ધબકારા
વાલ્વમાં ખામી
હદય ધમનીમાં થ્રોમ્બોસીસ
સસ્તન પ્રાણીઓમાં પશ્વ મહાશિરા જે જમણા કર્ણકમાં ખૂલે છે, તેમાં આવેલા વાલ્વનું નામ જણાવો.
ત્રિદલ વાલ્વ
આસ્ટેશીયન વાલ્વ
મિત્રલ વાલ્વ
થેબેસિયસ વાલ્વ