ભારતના મુખ્ય ધર્મો કયા છે ? તે ધર્મ પાળતા લોકો કયા વિસ્તારોમા જોવા મળે છે ?
ભારત બિનસાંપ્રદાયીક દેશ છે. અહીં તમામ ધર્મોને સમાન ગણવામાં આવે છે. ભારતમાં છ ધર્મો વધુ વ્યાપક છે : હિન્દુ,ઇસ્લામ, ખ્રિસ્તી, જૈન, શિખ, અને બૌદ્વ. ભારતમાં વિવિધ ધર્મો પાળતી પ્રજા વસે છે, પરંતુ તેઓની સંખ્યા અસમાન છે. હિન્દુ અને ઇસ્લામ એ બે મોટા ધાર્મિક જૂથ છે. ભરતની ધર્મવિષયક બાબતો આ મુજબ છે.
1. દેશની 82% ટક પ્રજા હિન્દુ ધર્મ પાળે છે.
2. ઇસ્લામ ધર્મ પારનાળાઓની સંખ્યા 12.12% ટકા છે.
3. ખ્રિસ્તી ધર્મ પાળનારઓની સંખ્યા 2.34% ટકા છે.
4. હિન્દુ ધર્મ સમગ્ર ભારતમાં ફેલાયેલી છે.
5. મુસ્લિમ લોકો જમ્મુ અને કશ્મીર, ગુજરાત, મહારાષ્ટ્ર, આંધ્રપ્રદેશ અને ઉત્તર પ્રદેશમાં વધુ પ્રમાણમા છે.
6. ખ્રિસ્તી પ્રજા ઉત્તર પૂર્વનાં રાજ્યોમાં વધુ કેન્દ્વ્રિત થયેલી છે.
7. ગોવા અને કેરલમાં ખિસ્તીઓની સંખ્યા વધુ પ્રમાણે છે.
8. પંજાબ તથા હરિયાણા શીખ ધર્મ પાળતી પ્રજા વધારે પ્રમાણમાં છે.
9. બૌદ્વ ધર્મ પાળનારા લોકો સૌથી વધારે મહારાષ્ટ્રમાં છે.
10. ગુજરાતમાં જૈન ધર્મની વસ્તી સૌથી વધુ છે.
11. બૌદ્વ, શીખ તથા જૈન અને હિન્દુ ધર્મનું ઉદભવસ્થાન ભારત છે.