CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
રાતા પ્રકાશની મદદથી વિવર્તન મેળવવામાં આવે છે. હવે જો રાતા પ્રકાશને બદલે વાદળી પ્રકાશ વાપરવામાં આવે, તો .........
અધિકતમો અને ન્યુનતમો સંકડા અને વધારે ગીચ થાય છે.
અધિકતમો અને ન્યુનતમો પહોળા અને એકબીજાથી દૂર જાય છે.
વિવર્તનભાત અદ્વશ્ય થાય છે.
0.75
0.075
0.0075
0.057
5 mm
2.5 mm
2.5 cm
5 cm
યંગના પ્રયોગમાં બે સ્લિટ વચ્ચેનું અંતર અડધું કરવામાં આવે અને સ્લિટ તથા પડદા વચ્ચેનું અંતર બમણું કરવામાં આવે, તો શલાકાની પહોળાઇ.....
બદલાતી નથી.
અડધી થાય છે.
ગમની થાય છે.
ચાર ગણી થાય છે.
D.
ચાર ગણી થાય છે.
Tips: -
યંગના પ્રયોગમાં મળતી શલાકાની પહોળાઇ =
=
બે સ્લિટ વચ્ચેનું અંતર d' = તથા સ્લિટ અને પડદા વચ્ચેનું અંતર D' = 2D કરવામાં આએ, તો
શલાકાની પહોળાઇ =
શલાકાની પહોળાઇ ચાર ગણી થાય છે.