CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ન્યુક્લિયસ નૈસર્ગિક રીતે રેડિયો-ઍક્ટિવ હોય તે માટેની જરૂરી અને પર્યાપ્ત શરત કઈ છે ?
Z > 50
Z > 60
Z > 70
Z > 83
A.
Tips: -
આઇસોટોપ્સના પરમાણુક્રમાંક (Z) અને પરમાણુદળાંક (A) જુદાં જુદાં હોય છે. માટે અને આપેલ તત્વના આઇસોટોપ છે.
આઇસોટોન પરમાણુઓના પરમાણુક્રમાંક (Z) પરમાણુદળાંક (A) અસમાન હોય છે. પરંતું ન્યુટ્રૉનની સંખ્યા (N = A - Z) સમાન હોય છે.
એકબીજાના આઇસોટોન છે.
આઇસોબાર પરમાણુઓના પરમાણુક્રમાંક (Z) અસમાન હોય છે. પણ પરમાણુદળાંક (A) સમાન હોય છે.
એકબીજાના આઇસોબાર છે.
11.8 MeV
23.6 MeV
26.9 MeV
32.4 MEv
82, 206, 288
206, 82, 288
82, 124, 206
124, 82, 206
જો ન્યુક્લિયસોની ત્રિજ્યાઓ અનુક્રમે R1 અને R2 હોય, તો = ................