CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
BvL
2 BvL
0
Tips: -
જ્યારે PQRS ચોઇરસ લૂપને જમણી બાજુ v વેગથી ગતિ કરાવવામાં આવે છે ત્યારે PS તારનો P છેડો બૅટરીના ઋણ ધ્રુવ તરીકે અને S છેડો ધન ધ્રુવ તરીકે વર્તશે, જેનું emf Bvl છે.100 ક્મ cm2 પૃષ્ઠ ક્ષેત્રફળ ધરાવતા 50 આંટાવાળા એક ગુંચળાને 0.02 Wb m-2 તીવ્રતાવાળા ચુંબકીત ક્ષેત્રને લંબ રાખેલ છે. ગુંચળાનો અવરોધ 2 છે. જો તેને 1 s માં ચુંબકીય ક્ષેત્રમાંથી બહાર કાઢવામાં આવે, તો ગુંચળામાં પ્રેરિત વિધુતભાર..........
5 C
0.5 C
0.0s C
0.005 C
એક ગૂંચળા સાથે સંકળાયેલ ચુંબકીય ફ્લક્સ સમય t (સેકન્ડ) સાથે અનુસાર બદલાય છે. જેમાં એ Wb માં છે, તો t=0.5s પર, ગુંચળામાં પ્રેરિત પ્રવાહ ........ (પરિપથનો અવરોધ 10 છે).
1 A
0.1 A
0.1 mA
10 A
આકૃતિમાં દર્શાવેલ નેટવર્ક એ પરિપથનો એક ભાગ દર્શાવે છે. (બૅટરીનો અવરોધ અવગણ્ય છે.)
(બૅટરીનો અવરોધ અવગણ્ય છે.)
કોઇ એક ક્ષણે પ્રવાહ I = 5 A હોય અને તે 103 As-1 ના દરથી ઘટતો હોય, તો B અને A બિંદુઓ વચ્ચે વિદ્યુતસ્થિતિમાનનો તફાવત (VB - VA) કેટલો હશે ?
5 V
10 V
15 V
0 V