પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર 30 ના ખૂણે આપાત થાય છે. તો આપાતકિરણ માટે વિચલનકોણ શોધો કે જેથી તે ફરીથી બીજા સમતલ અરીસો કે જે 60° ના ખૂણે પ્રથમ અરીસા સાથે રાખેલ છે. તેનાથી પરાવર્તન થાય.
240°
120°
150°
90°
Advertisement
પ્રકાશનું કિરણ સમતલ અરીસા પર આપાત થાય છે. અરીસાને θ ને ખૂણે પરિભ્રમણ કરાવીએ, તો પરાવર્તિત કિરણ .......... ખૂણે ભ્રમણ પામે.
2 θ
3 θ
θ
A.
2 θ
Advertisement
સમતલ અરીસા વચ્ચે ............ ખૂણો રાખવો જોઈએ કે જેથી બંને અરીસા માટે આપાત અને પરાવર્તિત કિરણ એકબીજાને સમાંતર રહે.
30°
90°
45°
60°
PQ પ્રકાશનું આપાતકિરણ અને RS એ પરાવર્તિત કિરણ છે. તે બંને સમાંતર છે. તો જમણી બાજુએ કયો અરીસો મૂકવાથી આ શક્ય બને. અરીસા દ્વારા એક કે તેથી વધારે પરાવર્તન હોઈ શકે.
એક અંતર્ગોળ અરીસો
સમતલ અરીસો
બહિર્ગોળ અરીસો
સમતલ અને અંતર્ગોળ અરીસો
f કેન્દ્રલંબાઈના અંતર્ગોળ અરીસાની અક્ષ પર b લંબાઈની નાની રેખીય વસ્તુ અરીસાના ધ્રુવથી અંતરે છે. પ્રતિબિંબનું કદ કેટલું થશે ?