Chapter Chosen

પર્યાવરણ અને વર્તન

Book Chosen

મનોવિજ્ઞાન ધોરણ 12

Subject Chosen

મનોવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
અંગત જીવનમાં ઊણપ અને સામાજિક સંઘર્ષોમાં વધારો એ શેનું મહત્વનું પરિણામ છે ?
  • કુદરતી આપતિ

  • ભીડ
  • માનવસર્જિત આપતિ

  • ગીચતા 


D.

ગીચતા 


Advertisement
માનવસર્જિત મૂર્ત અને અમૂર્ત સામગ્રીનો સમાવેશ શેમાં થાય છે ?
  • માનવસર્જિત પર્યાવરણ

  • સામાજિક પર્યાવરણ
  • સાંસ્કૃતિક પર્યાવરણ 

  • ભૌતિક પર્યાવરણ 


ધોરણો, રિવાજો, સામાજીકરણની પ્રક્રિયાઓ વગેરેનો સમાવેશ શેમાં થાય છે ?
  • ભૌતિક પર્યાવરણ

  • સામાજિક પર્યાવરણ
  • નૈસર્ગિક પર્યાવરણ

  • માનવસર્જિત પર્યાવરણ


આબોહવા, ઉષ્ણતામાન, વરસાદ વગેરેનો સમાવેશ શેમાં થાય છે ?
  • ભૌતિક પર્યાવરણ

  • માનવસર્જિત પર્યાવરણ
  • સામાજિક પર્યાવરણ 

  • સાંસ્કૃતિક પર્યાવરણ


કોણે જીવન અવકાશનો ખ્યાલ આપ્યો છે?
  • બ્રોનફેનબ્રેનર

  • વોટ્સન

  • કર્ટ લેવિન

  • જે. પી. દાસ


Advertisement