CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભારત જુદા જુદા ધર્મોનાલોકો વસે છે તેથી ભારત વિવિધધર્મી દેશ છે. ઈ.સ 2001 ની વસ્તીગણતરી અનુસાર ભારતના મુખ્ય ધર્મોનાં નીચે દર્શાવેલા છે :
શિયા અને સુન્નીના તફાવતો કયા ધર્મમાં જોવા મળે છે ?
જૈન
ઇસ્લામ
શીખ
હિન્દુ
ગુજરાતમાં સૌથી વધુ વસ્તી કયા ધર્મીઓની છે ?
શીખ
ઇસ્લામ
હિન્દુ
પારસી
કૅથલિક અને પ્રોસ્ટેસ્ટંટના તફાવતો કયા ધર્મમાં જોવા મળે છે ?
ખ્રિસ્તી
યહુદી
બૌદ્વ
પારસી
ભારતમાં કયો ધર્મ પાળનારાઓની સંખ્યા સૌથી વધુ છે ?
ઇસ્લામ
હિન્દુ
ખ્રિસ્તી
શીખ
શ્વેતાંબર અને દિગંબરના તફાવતો કયા ધર્મમાં જોવા મળે છે ?
બૌદ્વ
પારસી
હિન્દુ
જૈન