Chapter Chosen

એક જ દે ચિનગારી

Book Chosen

ગુજરાતી ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement
કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે ?

પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભની અટારીએ તારા ઝળહળી ઉઠ્યા, પણ કવિની જીવનરૂપી સગડી જ સળગી નહી. તેથી કવિ આ વાતને ભારે વિપતની ગણે છે.

Advertisement
કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માગે છે ?

કવિએ પોતાનું જીવન અનેક પ્રકારનાં નિરર્થક કામો કરવામાં ખરચી નાખ્યું, પણ જીવનમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નહી. આથી કવો પોતાની મહેનત એળે ગઈ એમ કહે છે.

કવિ ઇશ્વર પાસે શું માગે છે ?
  • જિંદગી

  • આભઅટારી

  • ધનસંપત્તિ

  • ચિનગારી


તણખો ક્યાં ન પડ્યો ?

  • ચિનગારીમાં

  • જમગરીમાં

  • સગદીમાં

  • વિપતમાં


Advertisement