Chapter Chosen

દેશભક્ત જગડુશા

Book Chosen

ગુજરાતી ધોરણ 8 પ્રથમ સત્ર

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
લેખમાં અનાજ કોની માલિકીનું બતાવાયું હતું ?
  • રાજા
  • જગડુશા

  • દેશની પ્રજા
  • વેપારી


જગડુશાએ વખારની અંદર લેખ શેની ઉપર લખાવ્યો હતો ?
  • લોખંડના પતરા પર
  • તાંબાના પતરા પર

  • સોનાના પતરા પર

  • ચાંદીના પતરા પર


Advertisement
જગડુશા દેશભક્ત કહેવાય કે પ્રજાવાત્સલ્ય ? કારણ આપો.

જગડુશા દેશભક્ત અને પ્રજાવત્સલ એમ બન્ને કહી શકાય કારણ કે, માનસમાં દેશભક્તિ હોય તો જ એ પ્રજાવત્સલ બને. જગડુશા સંકટ સમયે પ્રજા માટે આપબળે એકઠી કરેલી કમાણી અને કોઠરમાં એકઠું અનાજ પ્રજા માટે ખુલ્લું મૂકી દે છે. તેમણે પોતાની વખારોમાં મૂકેલાં તામ્રપત્રોમાં લખ્યું હતું કે આ વખાર જગડુશાની છે, પણ વખારમાંનું બધું નમાન એનાં ભૂખે મરતાં ગરીબ ભાઇભાંડુઓનું છે. દેશની ભૂખે મરતી પ્રજા જ આ અનાજની માલિક છે. એના એક પણ દાના પર જગડુશાનો હક નથી. જ્યારે રાજા વિશળદેવના રાજ્યમાં દુષ્કાળ પડ્યો ત્યારે તેમણે પોતાની અનાજની ચાળીસ વખારો રાજા વિશળદેવની ભુખે મરતી પ્રજા માટે ખુલ્લી મૂકી દીધી. આથી જડડુશા દેશભક્ત કહેવાય અને પ્રજાવત્સલ પબ કહી શકાય.

Advertisement
પાટણના રાજા માટે જગડુશા કયું વિશેષણ વાપરે છે ?
  • પ્રજાવત્સલ
  • મુત્સદી

  • કંજૂસ

  • ડરપોક


આ પાઠમાં જગડુશાનો નગરશેઠ તરીકે કયો અભિગમ પ્રગટ થાય છે ?
  • વેપારીનો
  • માનવતાવાદી

  • કરકસરયુક્ત

  • તકવાદી


Advertisement