Chapter Chosen

આઝાદી અને ત્યાર પછી

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 8 દ્વિતિય સત્ર

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
હિંદ સ્વાતંત્ર ધારાની મુખ્ય જોગવાઈઓ કઈ કઈ હતી ?

નીચે આપેલા જોડકાં જોડો :

વિભાગ ‘અ’

વિભાગ ‘બ’

1. સ્વતંત્રતા દિવસ

1. ડૉ. રાજેન્દ્વપ્રસાદ

2. ભારતના પ્રથમ વડા પ્રધાન

2. 15 ઑગસ્ટ

3. પ્રજાસત્તાકદિન

3. પંડિત જવાહરલાલ નહરુ

4. ભારતના પ્રથમ રાષ્ટ્રપ્રમુખ

4. ડૉ. બાબાસાહેબ આંબેડકર

5. બંધારણ મુસદ્દા સમિતિના અધ્યક્ષ

5. 26 જાન્યુઆરી


Advertisement
મુસ્લિમ લીગના લાહોર અધિવેશનમાં કયો થરાવ પસાર કરવામાં આવ્યો ?

મુસ્લિમ લીગના માર્ચ, 1940ના લાહોર અધિવેશનમાં આ થરાવ પસાર કરવામાં આવ્યો : મુસ્લિમોની બહુમતી ધરાવતા પ્રદેશોનો સમાવેશ કરી અલગ રાષ્ટ્રા પાકિસ્તાનની માગણી કરવી.

Advertisement
દેશી રાજ્યોના વિલીનીકરણની જવાબદારી કોને સોંપાઈ ?

ભારતની આઝાદી સમયે કઈ સમસ્યાઓ પદકારરૂપ હતી ?

Advertisement