Chapter Chosen

ગોપાળબાપા

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કારણ આપો. 
ગોપાળબાપાએ શિવાલયની પુજા કરવાની ના પાડી દીધી. કારણ કે....

“આ તમારી પડખેના દીપડા ન રંજાડે તોય ઘણું છે.” – આ વાક્ય કોણ બોલે છે ? 
  • મહારાજા શ્રીમંત સયાજીરાવ ગાયકવાડ

  • ગુરુ માંડણ ભગત 

  • ગોપાળદાસ 

  • પેશ્વા સરકાર


તુલસીશ્યામ જવા-આવવાના માર્ગે શિવાલય કોણે બંધાવ્યું હતું ?
  • ગાયકવાડ સરકારે

  • પેશ્વા સરકારે 
  • ગુરુ માંડણ ભગતે 

  • ગોપાળબાપાએ


ગોપાળબાપા શાનો વેપાર કરવા ઇચ્છતા હતા ?

  • અમરફળ જેવા બોરનો

  • આંબાની કેરીનો 
  • કોલસાનો 

  • હરિનામનો


Advertisement
મહારાજા સયાજીરાવમાં કઈ શક્તિ હતી ?  
  • જાનવરના સગડ પારખવાની

  • ખોટા રૂપિયા પારખવાની 
  • હીરા પારખવાની 

  • માણસને પારખવાની


D.

માણસને પારખવાની


Advertisement
Advertisement