CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
શેરપાએ જાણ્યું કે અરુણિમાનો એક પગ કૃત્રિમ છે, એટલે તેણે પર્વતારોહણ દરમિયાન અરુણિમાની સાથે રહેવાની ના પાડી દીધી. કારણ કે એમાં શેરપાને પોતાના જીવનું જોખમ લાગતું હતું. આથી તે આનાકાની કરતો હાતો. પણ ખુબ સમજાવ્યા પછી તે રાજી થયો.
અરુણિમાના પગનું તાત્કાલિક ઑપરેશન કરવાનું હતું.
એક દર્દીના છેલ્લા શ્વાસ ચાલતા હતા.
ડૉક્ટર હજી આવ્યા નહોતા.
મુખ્યમંત્રી આવવાના હતા.
ડૉક્ટર હજી આવ્યા નહોતા.
મુખ્યમંત્રી આવવાના હતા.