CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કવિ પુત્રવધુને બે-બે કુળને ઉજાળનારી કહે છે, કારણ કે પુત્રવધુ સાસરીને પોતાનું જ કુટુંબ સમજી તેની આબરૂનું ઢાંકણ બનીને રહે છે. એ સૌને માટે શીતળ છાંયડી જેવી હોય છે. એની હાજરીમાં સૌ નિશ્વિત પણે જીવે છે. પુત્રવધુ પોતાનાં વાણી-વર્તન દ્વારા કુટુંબમાં સૌનાં દિલ જીતી લે છે. એ સૌને હુંફ આપે છે. અને જીવતરમાં નિરાંતનો અનુભવ કરાવે છે. આથી કવિએ આવી સુશીલ પુત્રવધુને પિયર અને સાસરી એમ બે કુળને ઉજાળનારી કહી છે.
શકુનવંતાં પગલાંના પ્રવેશ જેવું
મંગલમય
આંગણે ઉત્સવ આવ્યો હોય એવું
સુશોભિત
ભાતીગળ
ગંદી
માતા-પિતાના
બાળકના
શ્રીહરિના