Chapter Chosen

લોહીની સગાઇ

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
વહુઓ મંગુની ચાકરી નહી કરે એની અમરતકાકીને ખબર પડી ગઈ હતી, કારણ કે ... 
  • વહુઓ અમરતકાકી સાથે વારંવાર ઝઘડતી હતી.

  • દીકરાઓ, વહુઓની જ વાત સાંભળતા હતા. 
  • વહુઓએ ચોખ્ખે-ચોખ્ખું સંભળાવી દીધું હતું

  • બેમાંથી એકે વહુએ હજુ સુધી સાથે રહેવા આપવાનું પોતાની આમંત્રણ આપ્યું ન હતું.


“બાપ રે ! તમે મા થઈને એને ધકેલીએ મૂકો છો, પછી દવાખાનાવાળાંનો શો દોષ કાઢવો.” – આ વાક્ય કોણ બોલે છે ?
  • ગામના લોકો

  • સગાં-વહાલાં 
  • પડોશી સ્ત્રીઓ 

  • ગાડીના મુસાફર


અમરતકાકી મુંગુની નાતમાં વટલાઇ ગયાં હતાં ! એટલે ...
  • અમરતકાકીએ ધર્માંતરણ કર્યું હતું,

  • અમરતકાકી મંગુની જેમ ગાંડા થઈ ગયાં હતાં. 
  • અમરતકાકી મૃત્યુ પામ્યાં હતાં. 

  • અમરતકાકી મંગુનું સ્વપ્નુ આવ્યું હતું.


Advertisement
દવાખાનામાં મંગુને જે ઓરડામાં રાખવાની હતી તે ઓરડો અમરતકાકી શા માટે જોવા માંગતા હતાં ?

દવાખાનામાં દર્દીઓને મળવા આવેલા મુલાકાતિઓ વિદાય લેતા હતા ત્યારે દર્દીને આંદરના ખંંડમાં લઈ જવા બારણું ખુલતું. એ તક ઝડપી લઈ અમરતકાકીએ બે-ત્રણ વખત અંદર જોયું. અંદર ત્રણ-ચાર સ્ત્રીઓના વાળ ફળફગતા હતા અને એ સ્ત્રીઓ અસ્તવ્યસ્ત કપડામાંં ફરતી હતી. એક સ્ત્રીએ તો એમની સામે જોઇને છાતી કુટી અને આંખ ત્રાંસી કરીને એવી રીતે જોયું કે તેઓ છળી ગયાંં. આ દ્વશ્ય જોયું એટલે અમરતકાકી દવાખાનામાં મંગુને જે ઓરાડામાં રાખવાની હતી એ ઓરડો જોવા માગતાં હતાં.   

Advertisement
અમરતકાકી લોકોને દવાખાના અંગે શાની ઉપમા આપતાં ?
  • મંદિરની

  • ઘરની 
  • પાંજરાપોળની 

  • સ્મશાનની


Advertisement