CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
અનૈચ્છિક વનસ્પતિઓને શું કહેવાય ?
ક્ષુપ
નીંદણ
ઘાસ
વૃક્ષ
કઈ પદ્ધતિ દ્વારા દરેક ખેતરને પાણી ફેરબદલી દ્વારા પ્રાપ્ત થાય છે ?
નદીના પાણી દ્વારા સિંચાઈ
કૂવા દ્વારા
નહેર પદ્ધતિ દ્વારા
ટાંકી દ્વારા
શેનાથી પાકને પોષકો આપી શકાય ?
રાસાયણિક ખાતર
A અને B બંને
એક પણ નહીં
જમીનમાંથી વનસ્પતિઓને કેટલા આવશ્યક તત્વો મળે છે ?
12
13
14
15