Chapter Chosen

ભારત : આઝાદી તરફ પ્રયાણ

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

લાલા લજપતરાયનું અવસાન શાથી થયું ?


લાહોરમાં સાયમન કમિશનના વિરોધમાં નીકળેલા સરઘસની આગેવાની લાલા લજપતરાયે લીધી હતી. એ સમયે અંગ્રેજ અમલદાર જ્હોન સાંડર્સના હુકમથી અંગ્રેજ પોલિસે લાલા લજપતરાય પર લાઠીઓના સખત ફટકા માર્યા. લાઠીચાર્જની જીવલેણ ઈજાઓને કારણે લાલા લજપતરાયનું અવસાન થયું.

Advertisement
ગાંધીજીએ ભારતના ભાગલાનો કેમ સ્વીકાર કર્યો ? 

સાયમન કમિશનમાં કુલ .............. સભ્યો હતા.


ભારતમાં સાયમન કમિશનનો કેવો વિરોધ થયો ?


ઈ.સ. 1927માં સાયમન કમિશનની રચના શા માટે કરવામાં આવી ?


Advertisement