CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ટુંકનોંધ લખો.
કશ્મીરનો પ્રશ્ન
જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. જુનાગઢનો નવાબ મુસ્લિમ હતો, જ્યારે રાજ્યની મોટાભાગની વસ્તી હિંદુઓની હતી.
નવાબે પ્રજાની ઈચ્છા વિરૂદ્ધ આઝાદીના દિવસે જ જુનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજુર કર્યું.
સરદાર પટેલે તાત્કાલિક વળતાં પગલાં લેવાનું નક્કી કર્યું.
જુનાગઢને સ્વતંત્ર કરી તેને ભારતીય સંઘમાં જોડાવા માટે મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ ‘આરઝી હુકુમત’ની સ્થાપના કરી.
સૌરાષ્ટ્રના બધા રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેનો જોડાણનો વિસોધ કર્યો. નવાબે જુનાગઢના લોકોને ત્રાસ આપવા માંડ્યો.
ભારતન સૈન્યે અને નૌકાદળે જુનાગધને ચારે બાજુએથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો.
9 નવેમ્બર, 1947માં ભારત સરકારે જુનાગઢને સંપૂર્ણપણે ભારતીય સંઘ સાથે જોડી દેવાની તરફેણ કરી.
આમ, સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને જુનાગષના નાગરિકોની ઈચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું.
આઝાદી પછી ભારત સમક્ષ કયા બે મુખ્ય પ્રશ્નો તાત્કાલિક ઉભા થયા ?
આજે ભારતીય સંઘ માં ................. રાજ્યો છે.