Chapter Chosen

સ્વાતંત્ર્યોત્તર ભારત

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

ટુંકનોંધ લખો. 
કશ્મીરનો પ્રશ્ન 


બંધારણનો અમલ શરૂ થયો ત્યારે ભારતમાં કેટલા વર્ગનાં રાજ્યો હતા ? કયા કયા ? 

Advertisement
ટુંકનોંધ લખો. 
જુનાગઢનું ભારતીય સંઘમાં જોડાણ 

જુનાગઢ સૌરાષ્ટ્રમાં આવેલું છે. જુનાગઢનો નવાબ મુસ્લિમ હતો, જ્યારે રાજ્યની મોટાભાગની વસ્તી હિંદુઓની હતી.

નવાબે પ્રજાની ઈચ્છા વિરૂદ્ધ આઝાદીના દિવસે જ જુનાગઢનું પાકિસ્તાન સાથે જોડાણ કર્યું. પાકિસ્તાને તેને મંજુર કર્યું.

સરદાર પટેલે તાત્કાલિક વળતાં પગલાં લેવાનું નક્કી કર્યું.

જુનાગઢને સ્વતંત્ર કરી તેને ભારતીય સંઘમાં જોડાવા માટે મુંબઈમાં જુનાગઢના નાગરિકોએ ‘આરઝી હુકુમત’ની સ્થાપના કરી.

સૌરાષ્ટ્રના બધા રાજ્યોએ અને લોકોએ નવાબના પાકિસ્તાન સાથેનો જોડાણનો વિસોધ કર્યો. નવાબે જુનાગઢના લોકોને ત્રાસ આપવા માંડ્યો.

ભારતન સૈન્યે અને નૌકાદળે જુનાગધને ચારે બાજુએથી ઘેરી લીધું. આખરે નવાબ પોતાની સલામતી માટે પાકિસ્તાન ભાગી ગયો.

9 નવેમ્બર, 1947માં ભારત સરકારે જુનાગઢને સંપૂર્ણપણે ભારતીય સંઘ સાથે જોડી દેવાની તરફેણ કરી.

આમ, સરદાર વલ્લભભાઈ પટેલની કુનેહ અને જુનાગષના નાગરિકોની ઈચ્છાશક્તિ વડે જૂનાગઢનું ભારતીય સંઘ સાથે જોડાણ થયું.


Advertisement

આઝાદી પછી ભારત સમક્ષ કયા બે મુખ્ય પ્રશ્નો તાત્કાલિક ઉભા થયા ?


આજે ભારતીય સંઘ માં ................. રાજ્યો છે.


Advertisement