Chapter Chosen

કામ કરે ઈ જીતે

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
આ કાવ્યમાં... 
  • આળસનું મહત્વ પ્રગટ થાય છે.

  • પરિશ્રમનું મહત્વ પ્રગટ થાય છે. 
  • ખાસ કશું જાણવા મળતું નથી 

  • ઉચું ભણેલા લોકોનું મહત્વ દર્શાવવામાં આવ્યું છે.


આપણો દેશ આપણી પાસે શું માગી રહ્યો છે ? 
  • સહિયારી મહેનતનું બળ

  • મહેનત વગરનું જીવન 
  • માત્ર ઉંચું ભણેલા લોકો 

  • માત્ર કાગળ ઉપર કાર્ય


આ દેશને કઈ રીતે બદલી શકાય ?
  • નદીઓનાં નીરને બાંધીને

  • ખેતરોમાં મલબક પાકનું ઉત્પાદન કરીને 
  • નદીઓનાં નીરને વહેતાં કરીને 

  • ઉપરના A અને B બંને રીતે


દુનિયાને કઈ રીતે બદલી શકાય ?

  • ખુબ જ મહેનત કરીને

  • કામ કર્યા વગર 
  • આરામ કરીને 

  • છાપાંને ભીંત ઉપર ચોટાડીને


Advertisement
આ કાવ્યમાં વ્યક્ત થતું મહેનતનું મહત્વ તમારા શબ્દોમાં લખો.

‘કામ કરે ઈ જીતે’ કાવ્યમાં કવિએ મહેનતનું મહત્વ સમજાવ્યું છે. ભારત વિશાળ દેશ છે. એનો વિકાસ કરવો હોય તો સાથે મળીને મહેનત કરવી પડશે. ભારત કૃષિપ્રધાન દેશ છે. આથી સૌપ્રથમ ખેતર ખેડીને સીમને સોહામણી કરવાની છે. નદીઓને જોડીને એનાં નીર ભારતના ખુણે ખુણે પહોંચાડવાનાં છે. એટલે જ ભારતદેશ એમની પ્રજા પાસે સામુહિક મહેનતની અપેક્ષા રાખે છે. હાથમાં ત્રિકમ ને કોદાળી લઈ ખેતરો ખેડવાનાં છે અને ઘરઘરમાં રેંટિયો ચલાવવાના છે. પ્રજાના હૈયામાં ખમીર હશે તો તેઓ પોતાના બાવડાના બળે માત્ર ભારતદેશનો જ નહી, સમગ્ર વિશ્વનૂ ચહેરો બદલી શકશે. દરેક વ્યક્તિએ સ્વાવલંબી થવાનું છે અને મહેનત કરીને પોતાનું સ્વમાન જાળવવાનું છે. જે મહેનત કરે છે તે જ જીતે છે અને તીની મહેનતનો જ જયજયકાર થાય છે.


Advertisement
Advertisement