Chapter Chosen

કુદરતી

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
બાબુનો મિત્ર દેવલો સ્વર્ગમાં શું બની ગયો હતો ?
  • ઇન્દ્રરાજા

  • ગંધર્વ 

  • દેવાંશી અપ્સરા 

  • રસોયો


બાબુનું કયું પુણ્યકર્મ તેને સ્વર્ગમાં લઈ ગયું ?
  • પેશાબ કરતાં બે ડગ ખસીને એક કીડીને મરતાં બચાવી.

  • ચાલીસ વર્ષથી ઉપાસના કરતો હતો
  • કર્મકાંડ, સ્નાન-સંધ્યા

  • ઇરાદાપૂર્વકનું પૂણ્યકર્મ


સ્વર્ગના નિયમ મુજબ કયું કાર્ય પુણ્ય ગણાય ?
  • કડક નિયમવાળા ધરમ-કરમ

  • કર્મકાંડ, સ્નાન-સંધ્યા
  • કુદરતી રીતે, સહજતાથી થયેલું સદકાર્ય 

  • ઇરાદાપૂર્વક અને ગણતરીપૂર્વકનું કાર્ય


Advertisement

દેવલાએ બાબુ સાથેની દોસ્તીને કેવી રીતે નિભાવી તે તમારા શબ્દોમાં લખો.


દેવાંશી ઉર્ફે દેવલાનાં નાચગાનથી પ્રસન્ન થયેલા ઇન્દ્રરાજાએ દેવલાને વરદાન માગવા કહ્યું દેવલાએ ઇન્દ્રરાજા પાસે એના નાનપણના ભાઇબંધને સ્વર્ગમાં લાવવાની ઇચ્છા રજુ કરી. ઇન્દ્રરાજાએ એની ઇચ્છા પુરી કરી અને બાબુને દેવલા સાથે એક દિવસ સ્વર્ગમાં રહેવાનો લહાવો મળ્યો. આ રીતે દેવલાએ બાબુ સાથેની દોસ્તી નિભાવી.

Advertisement
“મારો બાળપણનો જિગરજાન દોસ્ત છે, બાબુ. ઇની બઉ યાદ આવે છે... ઇને તેડાવો...” આ વાક્ય કોણ બોલે છે ? કોણે કહે છે ? 
  • બાબુ ઇન્દ્રરાજાને કહે છે.

  • ઇન્દ્રરાજા ગંધર્વને કહે છે.
  • ઇન્દ્રરાજા બોલે છે અને દેવલાને કહે છે. 

  • દેવલો બોલે છે અને ઇન્દ્રરાજાને કહે છે. 


Advertisement