Chapter Chosen

પંગુમ્ લંઘયતે ગિરિમ્

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
“તમે મારા ભલા માટે મારો પગ કાપશોને ! હું સહન કરી લઈશ” આ વાક્યમાં અરુણિમાનો કયો ગુણ જોવા મળે છે ? 
  • કાયરતા

  • માનવતા 
  • અડગતા 

  • લાગણીશીલતા


લોકોએ અરુણિમાને પાગલ ગણી...
  • એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું.

  • તે ટ્રેનની મુસાફરી એકલી જ કરતી હતી.
  • તેણીમાં સામાન્ય સમજશક્તિનો અભાવ હતો

  • તે હૉસ્પિટલમાં રાડો પાડતી હતી.


માણસ ખરેખર વિકલાંગ ક્યારે બને છે ? 
  • જ્યારે તે જાતે જ ચાલવા લાગે છે ત્યારે

  • જ્યારે તે પડકારોનો સામનો કરે છે
  • જ્યારે એ હાર કબુલી અને પ્રયત્નો છોડી દે છે.

  • જ્યારે તે પર્વત ચઢી શકતો નથી.


Advertisement
અરુણિમા દ્વારા ભારતના યુવાનોને કયો સંદેશો મળે છે ? 

અરુણિમા દ્વારા ભારતના યુવાનોને એ સંદેશ મળે છે કે યુવાનો પડકારો સામે લડતાં શીખે. દ્વઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળથી આગળ વધે. માણસ મનથી અપંગ ન બને. જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાત થવાને બદલે તેમાંથી રસ્તો શોધી,બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો સફળતા જરૂર મળશે.


Advertisement
અરુણિમાએ કયો સંકલ્પ કર્યો ?
  • હું હવે ક્યારેય ટ્રેનમાં નહી બેસું.

  • હું પર્વતારોહણ કરીશ જ.
  • હું હવે ક્યારેય પર્વતારોહણ કરીશ નહી.

  • હું બહાર જતી વખતે બીજાનો સહારો લઈશ.


Advertisement