CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
કાયરતા
અડગતા
લાગણીશીલતા
એક પગ કપાયા પછી પણ તેણીએ પર્વતારોહણ કરવાનું વિચાર્યું.
તેણીમાં સામાન્ય સમજશક્તિનો અભાવ હતો
તે હૉસ્પિટલમાં રાડો પાડતી હતી.
જ્યારે તે જાતે જ ચાલવા લાગે છે ત્યારે
જ્યારે એ હાર કબુલી અને પ્રયત્નો છોડી દે છે.
જ્યારે તે પર્વત ચઢી શકતો નથી.
અરુણિમા દ્વારા ભારતના યુવાનોને એ સંદેશ મળે છે કે યુવાનો પડકારો સામે લડતાં શીખે. દ્વઢ સંકલ્પશક્તિ અને અડગ મનોબળથી આગળ વધે. માણસ મનથી અપંગ ન બને. જીવનમાં ગમે તેવી મુશ્કેલીઓ આવે છતાં તેનાથી નાસીપાત થવાને બદલે તેમાંથી રસ્તો શોધી,બહાર નીકળવાનો પ્રયાસ કરશે તો સફળતા જરૂર મળશે.
હું હવે ક્યારેય ટ્રેનમાં નહી બેસું.
હું હવે ક્યારેય પર્વતારોહણ કરીશ નહી.
હું બહાર જતી વખતે બીજાનો સહારો લઈશ.