Chapter Chosen

મારા સપનામાં આવ્યા હરિ

Book Chosen

ગુજરાતી ધોરણ 9

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
નીચેનામાંથી કયું વાક્ય કાવ્યનાયિકાને લાગુ પડતું નથી ? 
  • ભગવાન હસતા-હસતા સામે ઉભા રહ્યા.

  • ભગવાને સાંસુ લુછી આપ્યા.
  • હરિ સપનામાં આવ્યા હતા.

  • હરિએ અબોલા લીધા હતા.


‘મારા મનની દુવારિકાના સુબા’ એટલે...
  • કાવ્યનાયિકાની મન:સ્થિતિનું આલેખન

  • દ્વારિકાનગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત 

  • બીજાના મનમાં ઊભા થતા તરંગો 

  • દરિયામાં ડુબી ગયેલી સોનાની દ્વારિકા


‘મનની દ્વારિકાના સુબા’ – વાક્યમાં કાવ્યનાયિકાનો ભાવ 
  • તિરસ્કાર

  • સમર્પણ ભાવ 
  • ક્રોધ 

  • ગુલામી


કાવ્યનાયિકા શા માટે બ્હાવરી બની ?
  • શ્રી કૃષ્ણને પામવા માટે

  • સંસાર ભોગવવા માટે 
  • કંસાર બનાવવા માટે 

  • આંધણ મેલવા માટે


Advertisement
ભગવાને કાવ્યનાનિકાના આંસુ કેવી રીતે લૂછ્યાં ?

હરિમિલન માટે ઝુરતી કાવ્યનાયિકાના સ્વપ્નામાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યાં. કાવ્યનાયિકાની સામે મરક મરક હસતાં ઉભા રહ્યાં. કાવ્યનાયિકા ભાવવિભોર બની ગઈ અને તેની આંખમાં આંસુ સરવા માંડ્યાં. કાવ્યનાયિકાના મનના સુબા એવા દ્વારકાનગરીના રાજા ભગવાન શ્રીકૃષ્ણે કાવ્યનાયિકાના ગોપીના વિરહને ખાળવા એનાં આંસુ લુછ્યાં.


Advertisement
Advertisement