CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ભગવાન હસતા-હસતા સામે ઉભા રહ્યા.
હરિ સપનામાં આવ્યા હતા.
હરિએ અબોલા લીધા હતા.
કાવ્યનાયિકાની મન:સ્થિતિનું આલેખન
દ્વારિકાનગરીના રાજા શ્રી કૃષ્ણના મનની વાત
બીજાના મનમાં ઊભા થતા તરંગો
દરિયામાં ડુબી ગયેલી સોનાની દ્વારિકા
તિરસ્કાર
ક્રોધ
ગુલામી
શ્રી કૃષ્ણને પામવા માટે
કંસાર બનાવવા માટે
આંધણ મેલવા માટે
હરિમિલન માટે ઝુરતી કાવ્યનાયિકાના સ્વપ્નામાં ભગવાન શ્રીકૃષ્ણ આવ્યાં. કાવ્યનાયિકાની સામે મરક મરક હસતાં ઉભા રહ્યાં. કાવ્યનાયિકા ભાવવિભોર બની ગઈ અને તેની આંખમાં આંસુ સરવા માંડ્યાં. કાવ્યનાયિકાના મનના સુબા એવા દ્વારકાનગરીના રાજા ભગવાન શ્રીકૃષ્ણે કાવ્યનાયિકાના ગોપીના વિરહને ખાળવા એનાં આંસુ લુછ્યાં.