CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
માનવમાં સ્નાયુકોષ ..............
સંદેશાનું વહન એક ભાગમાંથી બીજા ભાગમાં કરે છે.
સંકોચન અને વિકોચનને કારણે હલનચલન કરે છે.
પ્રાણીઓમાં ખોરાકનું વહન કરે છે.
ઑક્સિજનનું વહન કરે છે.
જીવંત પ્રાણીઓમાં નીચેની પેશીઓનાં સ્થાન જણાવો :
I. તંતુઘટક પેશી
II. લાદિસમ અધિચ્છદ
III. હૃદયસ્નાયુ
IV. મેદપૂર્ણપેશી
V. ગ્રંથિમય અધિચ્છદ
અસ્થિ એ શાનું ઉદાહરણ છે ?
અધિચ્છદીય પેશી
સ્નાયુપેશી
સંયોજક પેશી
ચેતાપેશી
વ્યાખ્યા આપો.
(1) અધિચ્છદ
(2) રુધિર
(3) અંગ
(4) પેશી
શ્વેતકણો :
ઑક્સિજનના વહનમાં મદદરૂપ
લોહીના જામવામાં મદદરૂપ
શરીરમાં સૈનિક તરીકે
કોષકેન્દ્રવિહીન