CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે.’ કઈ રીતે ?
પૃથ્વીના બંને ગોળાર્ધમાં આયનવૃત્તિય ગુરુભારપટ તરફથી વિષુવવૃત્તીય લઘુભારપટ તરફ બારમાસી પવનો ‘વ્યાપારી પવનો’ કહેવાય છે.
આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે મરડાઈ વિષુવવૃત્ત તરફ વાય છે. આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે. તેથી તે પહેલાંના સમયમાં દરિયાઈ માર્ગે પવનશક્તિથી ચાલતા જહાજો દ્વારા થતા વેપાર પર લાભદાયક અસર કરતા, ત્યારથી તે ‘વ્યાપારી પવનો’ તરીકે ઓળખાય છે.
આ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે બંગાળાની ખાડીના વિશાળ જળરાશિ ઉપરથી પસાર થઈને આવતા હોવાથી તે પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે છે અને સારો વરસાદ આપે છે.
ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચણી કરી છે ?
નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે ? કયા કયા ?