Chapter Chosen

આબોહવા

Book Chosen

સામાજીક વિજ્ઞાન ધોરણ 9

Subject Chosen

સામાજીક વિજ્ઞાન્

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

‘હિમાલય ભારતનું રક્ષણ કરતી કુદરતી દિવાલ છે.’ કઈ રીતે ?


Advertisement
‘વ્યાપારી પવનો’ વિશે સમજ આપો. 

પૃથ્વીના બંને ગોળાર્ધમાં આયનવૃત્તિય ગુરુભારપટ તરફથી વિષુવવૃત્તીય લઘુભારપટ તરફ બારમાસી પવનો ‘વ્યાપારી પવનો’ કહેવાય છે.

આ પવનો પૃથ્વીની પરિભ્રમણ ગતિને લીધે મરડાઈ વિષુવવૃત્ત તરફ વાય છે. આ પવનો લગભગ નિયમિત અને એકધારી ગતિથી વાય છે. તેથી તે પહેલાંના સમયમાં દરિયાઈ માર્ગે પવનશક્તિથી ચાલતા જહાજો દ્વારા થતા વેપાર પર લાભદાયક અસર કરતા, ત્યારથી તે ‘વ્યાપારી પવનો’ તરીકે ઓળખાય છે.

આ પવનો જમીન પરથી વાતા હોવાથી સૂકા હોય છે. પરંતુ ભારતની દક્ષિણે હિંદ મહાસાગર, પશ્ચિમે અરબ સાગર અને પૂર્વે બંગાળાની ખાડીના વિશાળ જળરાશિ ઉપરથી પસાર થઈને આવતા હોવાથી તે પોતાની સાથે પુષ્કળ ભેજ લઈને ભારતમાં આવે છે અને સારો વરસાદ આપે છે.


Advertisement

ભારતીય હવામાન ખાતાએ ભારતની ઋતુઓની કેટલા અને કયા કયા વિભાગોમાં વહેંચણી કરી છે ?


આબોહવાને અસર કરતા પરિબળોની ટુંકમાં માહિતી જણાવો. 

નૈઋત્યના મોસમી પવનો ભારતમાં કેટલા ભાગમાં વહેંચાઈ જાય છે ? કયા કયા ?


Advertisement