CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
સંયુક્ત રાષ્ટ્રસંઘના હેતુઓ જણાવો.
દ્વિતિય વિશ્વયુદ્ધ પછી જગતમાં અમેરિકાતરફી લોકશાહી દેશોનું સત્તાજુથ અને લશ્કરી જુથ તથા સોવિયેત યુનિયનતરફી સામ્યવાદી સત્તાજુથ અને લસ્કરી જુથ એમ પરસ્પર વિરોધી મહાસત્તાઓ અને લશ્કરી જુથોનો ઉદ્દભવ થયો. એશિયા અને આફ્રિકાના નવા સ્વાતંત્ર થયેલા દેશોએ પોતાની સ્વતંત્રતા તેમજ અન્ય રાષ્ટ્રીય હિતોની સુરક્ષા માટે આમાંના કોઈ પણ સત્તાજુથ કે લશ્કરી જુથમાં જોડાવાને બદલે, એ જુથોથી સમાન અંતર રાખીને, તટસ્થ રહેવાનો નિર્ણય કર્યો.
આમ, અલિપ્ત રહેલા દેશોએ જગતના કોઈ પણ સત્તાજુથ કે લશ્કરી જુથમાં ન જોડાવાની અપનાવેલી વિદેશનીતિને ‘બિનજોડાણની નીતિ’ કહે છે.
‘ઠંડા યુદ્ધ’નાં પરિણામોની સંક્ષેપમાં ચર્ચા કરો.