CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચે જણાવેલા પૈકી એક સજીવમાં મૃતોપજીવી પોષણપધ્દ્વતિ છે.
જૂ
જળો
મેલેરિયલ પરોપજીવી
મશરૂમ
પુખ્ત મનુષ્યમાં નાના આંતરડાની લંબાઈ લગભગ ........... છે.
4.5m
6.5m
1.5m
3.5m
નીચે આપેલા કયા પ્રકારનાં નાનું આંતરડું લાંબું હોય છે ?
તૃણાહારી
સ્વાવલંબી
મિશ્રાહારી
માંસાહારી
A.
તૃણાહારી
અમીબામાં ખોરાક મેળવવાની પ્રક્રિયા ............. થી ઓળખાય છે.
એમીબાયોસિસ
કોષીય ઘનભક્ષણ
ડાયાલિસિસ
સાયટોકાઈનેસિસ
કયા સજીવમાં પરોપજીવી પોષણપદ્વતિ છે ?
યુગ્લિના
પેરામીશિયમ
પ્લાઝ્મોડિયમ
પેનિસિલિયમ