CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
નીચેની કાવ્યપંક્તિ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો ઉત્તર લખો.
ચતુર નર તુ ચેત, એક અચતરત મેં દીઠું;
સુંદર રૂપ સ્વરૂપ, અધિક અમૃતથી મીઠું.
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?
ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર.
અખાની જ્ઞાની ભયથી ક્યમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે ?
નગરમાં આગ લાગે તો પંખી અને ઉંદરની શી સ્થિતિ થાય છે.
કવિએ કોને સરોવર કહ્યું છે ?
કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?
ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર.
અખાની જ્ઞાની ભયથી ક્યમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે ?
જ્ઞાનેને શેનો ભય નથી હોતો ? શા માટે ?
‘અખા ત્રેપનમો જાણે પાર’ ઉક્તિ સમજાવો.