‘અખા ત્રેપનમો જાણે પાર’ ઉક્તિ સમજાવો. from ગુજરાતી છપ્પા - ઉખાણાં Class 11 GSEB - Gujarati Medium

Chapter Chosen

છપ્પા - ઉખાણાં

Book Chosen

ગુજરાતી ધોરણ 11

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
Advertisement

‘અખા ત્રેપનમો જાણે પાર’ ઉક્તિ સમજાવો.


મૂળાક્ષારના બાવન અક્ષરથીય પર ત્રેપનમાં અક્ષરરૂપી પરમતત્વ પરમાત્માને જ જાણે તેનો જ બેડો પાર થઈ જાય અર્થાત સંસારમાંથી મુક્ત થઈ જાય.

Advertisement

કવિએ કોને સરોવર કહ્યું છે ?


કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?
ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર.
અખાની જ્ઞાની ભયથી ક્યમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે ?
નગરમાં આગ લાગે તો પંખી અને ઉંદરની શી સ્થિતિ થાય છે.


કાવ્યપંક્તિઓ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો જવાબ આપો.
આવી નગરમાં લાગી લાય, પંખીને શો ધોખો થાય ?
ઉંદર બિચારા કરે શોર, જેનું નહીં ઉડવાનું જોર.
અખાની જ્ઞાની ભયથી ક્યમ ડરે, જેની અનુભવ-પાંખ આકાશે ફરે ?
જ્ઞાનેને શેનો ભય નથી હોતો ? શા માટે ? 


નીચેની કાવ્યપંક્તિ વાંચી, સમજી, નીચે આપેલ પ્રશ્નનો ઉત્તર લખો.

ચતુર નર તુ ચેત, એક અચતરત મેં દીઠું;
સુંદર રૂપ સ્વરૂપ, અધિક અમૃતથી મીઠું.

કવિ શામળે ‘અચરત’ કોના સંદર્ભમાં કહ્યું છે ? 

Advertisement