CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
‘ઈશ્વર પણ ઝીણા ભરવાડ જેવો સ્ટેચ્યૂ કહેવામાં ઉસ્તાદ છે.’ આ વિધાન સમજાવો.
ઝીણા ભરવાડનો પરિચય આપો.
વરસો પછે પોતાના ગામની શેરીમાં પગ મુકતાં લેખકને પોતાના સમયની શેરીનું વાતાવરણ જોવા મળતું નથી. એ સમયમાં છોકરાં ડંકી પાસે પાણી ચૂંથતાં એટલે કે છબછબિયાં કરતાં. એકાદ-બે રખડતી બકરીઓ, પોદળા કરતી ગાય, જૂની ગટરનાં કાટ ખાઈ ગયેલાં ષાંકણા6, અગાશી અને ધાબા ઉપર શિયાળાનો તડકો ખાતા બીમર વૃદ્ધો, ઉડતી સમડી જેવાં દ્રષ્યો લેખકને જોવા મળ્યાં નહિ. આ શેરીમાં કોઈ એમને ઓળખતું નથી. પોતાની ઓળખ આપે તોપણ કોઈ ઓળખવા તૈયાર નથી. શેરીનું આ દ્ર્શ્ય જોઈને તેઓ વિહવળ થઈ જાય છે. આથી લેખકને લાગે છે કે, ‘મારી શેરીમાં ભૂતકાળનાં જળ થી જી ગયાં છે.’
લેખકના ઘરમાં સૌના મોઢા કેમ ચઢેલાં હતા ?
લેખકને શાળાની ભીંતનો અમુક ભાગ કેવો લાગે છે ? .