CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
ઉષ્માવહન એટલે શુ ?
કાચનો એક મોટો ટુકડો ગરમ કરીને ઠંડો પાડવામાં આવે છે. તે ઠંડો પડે છે ત્યારે તેમાં તિરાડ પડે છે. આમ થવાનું એક શક્ય કારણ ................. છે.
ઓછી ઉષ્માવાહકતા
વધુ ઉષ્માવાહકતા
વધુવિશિષ્ટ ઉષ્મા
ઉંચું ગલનબિંદુ
ધાતુના એક સળીયાનો એક છેડો ઊકળતા પાણીમાં અને બીજો છેડો પીગળતા બરફમાં મૂકેલો છે, તો ..........
સળિયાના બધા વિભાગો એકબીજા સાથે ઉષ્મીય સંતુલનમાં છે.
સળિયાને કોઇ એક તાપમાન હોવાનું કહી શકાય છે.
સળિયો જ્યારે સ્થાયી ઉષ્મા-અવસ્થા પ્રાપ્ત કરે ત્યારે તેને કોઇ એક તાપમાન હોવાનું કહી શકાય છે.
સ્થાયી ઉષ્મા-અવસ્થા પ્રાપ્ત કર્યા બાદ સળિયાની ઉષ્મીય અવસ્થા બદલાતી નથી.
વિકિરણનું ઉત્સર્જન કરતાં કાળા પદાર્થો A અને B માટે મહત્તમ તીવ્રતા (સ્પેક્ટ્રલ ઉત્સર્જન પાવર) ને અનુરૂપ તરંગ લાંબાઇઓ અનુક્રમે છે, તો
2
4
1
સ્થાયી ઉષ્મા-અવસ્થામા એક મીટરપટ્ટી(સળિયા) ના છેડાના તાપમાનો 30 C અને 20 છે. તો ગરમ છેડાથી 60 cm અંતરે તાપમાન ................. છે.
લોખંડના એક બ્લૉકનું તાપમાન t1 સમયમાં થી , t2 સમયમાં થી અને t3 સમયમાં થી થાય છે, તો........