Chapter Chosen

દેહજળ અને પરિવહન

Book Chosen

NEET જીવવિજ્ઞાન પ્રશ્ન બેંક

Subject Chosen

જીવવિજ્ઞાન

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12

લ્યુકેમિયા માટે કઈ પરિસ્થિતિ જવાબદાઅર છે ?

  • લસિકાકણોનું પ્રમાણ 2 થી 5% ઘટી જાય. 

  • WBC નું પ્રમાણ 6000 mm3 કરતાં વધી જાય.

  • WBCનું પ્રમાણ 5000 mn3 થી નીચુ જાય. 

  • અસ્થિમજ્જા નાશ પામે. 


થ્રોમ્બોપ્લાસ્ટિનનું ઉત્પાદન કોણ કરે છે ?

  • ઈજાગ્રસ્ત પેશી 

  • રિધિરકણિકાઓ 

  • પ્રોથોમ્બિન

  • A અને B બંને 


હદયમાં ‘મરમર’ અવાજનું કારણ જણાવો.

  • અલપવિકસિત કર્ણક

  • નાડીના ધબકારા 

  • વાલ્વમાં ખામી 

  • હદય ધમનીમાં થ્રોમ્બોસીસ


સસ્તન પ્રાણીઓમાં પશ્વ મહાશિરા જે જમણા કર્ણકમાં ખૂલે છે, તેમાં આવેલા વાલ્વનું નામ જણાવો.

  • ત્રિદલ વાલ્વ 

  • આસ્ટેશીયન વાલ્વ

  • મિત્રલ વાલ્વ 

  • થેબેસિયસ વાલ્વ 


Advertisement

થ્રોમ્બોકાઈનેઝનું ઉત્પાદન કયા કોષો કરે છે ?

  • રુધિરકણિકાઓ 

  • રુધિરવાહિનીનું અંતઃચ્છદ

  • રક્તકણ 

  • શ્વેતકણ 


A.

રુધિરકણિકાઓ 


Advertisement
Advertisement