CBSE
Gujarat Board
Haryana Board
Class 10
Class 12
વિધાન A :ચાલનીનલિકા તથા સાથી કોષોને ‘સંતતિ કોષો’ તરીકે ઓળખવામાં આવે છે.
કારણ R : બંને કોષો એક જ માતૃકોષમાંથી ઉત્પન્ન થાય છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી.
વિધાન A સાચું, કારણ R ખોટું
વિધાન A ખોટું, કારણ R સાચું
નાનાં પર્ણો કદમાં મોટાં બને તે માટે કઈ પેશી જવાબદાર છે ?
સીમાવર્તી વર્ધમાન પેશી
વિક્ષૈધા
આંતરપુલીય એધા
આંતરર્વિષ્ટ વર્ધમાન પેશી
વિધાન x : N. Grew ને વનસ્પતિ અંતઃસ્થ રચનાના પિતા કહે છે, જ્યારે K. A. Chaudhary ને ભારતીય વનસ્પતિ અંતઃસ્થ રચનાના પિતા ગણવામાં આવે છે.
વિધાન y : સૌપ્રથમ પેશી શબ્દ Nehemiah Grew દ્વારા પ્રયોજાયો.
વિધાન z : કાર્લ નાગેલીએ વનસ્પતિ પેશીને વર્ધમાન તથા અવર્ધમાન એમ બે ભાગમાં વહેંચી છે.
x,y ખોટાં, z- સાચું છે.
x,z ખોટાં, y- સાચું છે.
બધા જ વિધાનો ખોટા છે.
બધાં જ વિધાનો સાચાં છે.
D.
બધાં જ વિધાનો સાચાં છે.
ફળોના ગરમાં મોટે ભાગે કઈ પેશી જોવા મળે છે ?
હરિતકણોત્તક
મૃદુત્તક
સ્થૂલકોણક
દ્દ્ઢોત્તક
વિધાન A : લીલ – ફૂગમાં અગ્રીય વર્ધમાન પેશી ગેરહાજર હોવા છતાં તેઓ કદ-લંબાઈમાં વધે છે.
કારણ R : તેના દરેક કોષ વિભાજનશીલ હોવાથે તેને વર્ધમાનપેશીની જરૂરિયાત રહેતી નથી.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપે છે.
વિધાન A તથા કારણ R સાચાં, કારણ R વિધાનની સમજૂતી આપતું નથી.
વિધાન A સાચું, કારણ R ખોટું
વિધાન A ખોટું, કારણ R સાચું