CBSE
cos2 45 - cos2 30° = x • cos 45° • sin45° હોય તો x = ...........
2
ટાવરની ઉંચાઈ અને તેના પડછાયાની લંબાઈનો ગુણોત્તર 1 : છે, તો સુર્યનો ઉત્સેધકોણનું માપ ............... છે.
60°
45°
30°
75°
જો ત્રિજ્યામાં 10% ઘટાડો કરવામાં આવે, તો તેના ક્ષેત્રફળમાં ........... ઘટાડો થાય.
10%
21%
19%
20%
ઘડીયાળની આકૃતિ પ્રમાણે ખૂણો θ = ...........
150°
20°
120°
100°
A1 ≠ A2
A1 < A2
A1 > A2
A1 = A2
tan θ
cot θ
cosec θ
એક પણ નહીં
સમદ્વિબાજુ કાટકોણ △ABC માં r = ........
2
1
આપેલ આકૃતિ બિંદુ C થી A સુધી પહોંચાડવા માટેનું ઓછામાં ઓછું અંતર .............. થાય.
a2
2
2a
વર્તુળના સ્પર્શક માટે ............... સત્ય છે.
(P) રેખા વર્તુળને એક અને માત્ર એક જ બિંદુમાં છેદે.
(Q) રેખા અને વર્તુળ એક જ સમતલમાં હોવા જરૂરી છે.
(R) રેખા વર્તુળના કેન્દ્રમાંથી પસાર થાય છે.
Q અને R
ફક્ત Q
ફક્ત P
P અને Q