CBSE
એક અર્ધગોળાના પાયાનો પરિધ 2 છે, તો તેનું ઘનફળ ............... cm3 થાય.
આપેલ બંધ નળાકારમાં મોટામાં મોટી ............... લંબાઈની લાકડી મુકી શકાય.
10
12
13
17
આ બંધ આકૃતિનું ક્ષેત્રફળ ............. એકમ2 થાય.
31
45
25
40
બે સમાન ઉંચાઈના શંકુઓના પાયાની ત્રિજ્યાનો ગુણોત્તર 2 : 3 છે, તો તેમના ઘનફળનો ગુણોત્તર ......... છે.
3 : 2
9 : 4
8 : 27
4 : 9
સંમેય સંખ્યા નું દશાંશ સ્વરૂપ સાન્ત મળે તે માટે q = 2m5m હોય, તો m,n∈N
z
N
N
R
બહુપદી P(x) = x2 - 4x + 3 માટે α + β = ......... હોય.
ધન અપૂર્ણાંક
ઋણ પૂર્ણાંક
ધન પૂર્ણાંક
શૂન્ય
P(x) = 5x + 3, x ∈ R નો આલેખ ........... છે.
કિરણ
પરવલય
રેખાખંડ
રેખા