લિથિયમ પરમાણુની આયનીકરણ શક્તિ 520 કિ.જૂલ મોલ-1 છે, તો વાયુરૂપ લિથિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઓછામાં ઓછી કેટલી આવ્ર્ત્તિ ધરાવતા વિકિરણની જરૂર પડે ?
from Chemistry પરમાણ્વિય બંધારણ
લિથિયમ પરમાણુની આયનીકરણ શક્તિ 520 કિ.જૂલ મોલ-1 છે, તો વાયુરૂપ લિથિયમ પરમાણુમાંથી ઇલેક્ટ્રોનને મુક્ત કરવા ઓછામાં ઓછી કેટલી આવ્ર્ત્તિ ધરાવતા વિકિરણની જરૂર પડે ?
A.
Advertisement
Advertisement
59.
મૅગ્નેશિયમ (Mg) પરમાણુની આયનીકરણ શક્તિ 737 કિ.જૂલ.મોલ-1 છે. આપેલમાંથી કઈ આવૃત્તિવાળા વિકિરણ દ્વારા વાયુરૂપ મૅગ્નેશિયમ(Mg) પરમાણુમાંથી ઇલેક્ટ્રોન મુક્ત થશે ?
1.847 1014 Hz
આપેલ બંને દ્વારા
આપેલ બંને આવૃત્તિ દ્વારા ઇલેક્ટ્રોન મુક્ત નહી થાય.
60.
એક ધાતુમાંથી ઇલેક્ટ્રૉનને ઉત્સર્જિત કરવા ઓછામાં ઓછી આવૃત્તિવાળા ફોટોનની જરૂર પડે છે. જો આવૃતિવાળા વિકિરણને તે ધાતુની સપાતી પર આપતા કરવામાં આવે, તો ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની ગતિ-શક્તિ કેટલી હશે ?