Important Questions of કોષચક્ર અને કોષવિભાજન for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : કોષચક્ર અને કોષવિભાજન

Multiple Choice Questions

301.

....... માં હોતું નથી.

  • પુખ્ત શુક્રાણુ

  • વાળનાં મૂળ 

  • કોષકેન્દ્રવિહિન અંડાણુ 

  • પુખ્ત RBCs


302.
કોષચક્રની કઇ અવસ્થા દરમિયાન સિસ્ટર અર્ધરંગસૂત્રો, રિપેર કરવા માટે ટેમ્પલેટ સ્વરૂપે આવેલા હોય છે?
  • S

  • M

  • G1

  • G2


303.

મધ્યફલક મુખ્યત્વે શાનું બનેલું છે?

  • કેલ્શિયમ પેકટેટ

  • ફોસ્ફોગ્લિસરાઇડસ

  • હેમીસેલ્યુલોઝ 

  • મ્યુરામિક એસિડ


304.

કોષીય કંકાલ શાનું બનેલું છે?

  • કેલોઝ ડિયોઝિટ્સનું

  • સેલ્યુલોઝિક સુક્ષ્મ તંતુઓનું

  • પ્રોટીનયુક્ત તંતુઓનું 

  • કેલ્શિયમ કાર્બોનેટની કણિકાઓનું 


Advertisement
305.

............ ની વચ્ચે સૂત્રયુગ્મન થાય છે.

  • m-RNA અને રિબોઝોમ્સ 

  • બે સમલક્ષી રંગસૂત્રો 

  • ત્રાક કિરણો અને ગુણસૂત્ર બિંદુ

  • નર અને માદા જન્યુ 


Advertisement
306.

બહુકેન્દ્રીનું નિર્માણ ક્યારે થાય છે?

  • જો કોષરસવિભાજન અને કેરિયોકાઇનેસીસ બંને અટકાવી દેવામાં આવે તો

  • જો કોષરસવિભાજન પછી કેરિયોકાઇનેસીસ ના થાય તો 

  • જો કેસિયોકાઇનેસીસ પછી કોષરસવિભાજન ના થાય તો 

  • જો કેરિયોકાઇનેસીસ ના થાય તો 


B.

જો કોષરસવિભાજન પછી કેરિયોકાઇનેસીસ ના થાય તો 


Advertisement
307.

નીચે કોષચક્રની અવસ્થાનું વિભાજન રેખાંકિત સ્વરૂપે દર્શાવવામાં આવ્યું છે.

નીચેનામાંથી કયો વિકલ્પ કોષચક્રની અવસ્થાનું સાચુ નિરૂપણ છે?

  • A-કોષરસવિભાજન

  • B-ભાજનાવસ્થા 

  • C-કેરિયોકાઇનેસીસ

  • D-સંશ્લેષિત તબક્કો


Advertisement