CBSE
ત્રિઅંગી વનસ્પતિમાં બીજાણુનું અકુંરણ ........... ના નિર્માણ માટે થાય છે.
અંડધાની
પ્રતંતુ
સૂકાયક
બીજાણુજનક
જલીય હંસરાજમાં બીજાણુધાની ફળીય રચના ધરાવતા સ્પોરોકાર્પમાં જોવા મળે છે. આ જલીય હંસરાજ .............. છે.
ઈકવીસેટમ
એઝોલા
સેલાજીનેલા
પ્ટેરેડિયમ
‘સંજીવની’નું વાનસ્પતિક નામ ............. છે.
Selaginella crotalaria
Selaginella botardia
Selaginella utricularia
Selaginella bryopteris
જલીય હંસરાજ કે જે એક અતિઉત્તમ જૈવિક ખાતર છે, તે ............ છે.
ટેરેડિયમ
માર્સીલીયા
સાલ્વીનિયા
એઝોલા પિનાટા
હંસરાજના ચલપુંજન્યુઓ ............. હોય છે.
બહુકશીય
એકકશીય
દ્વિકશીય
ચતુષ્કકશીય
A.
બહુકશીય
સૌથી ભિન્ન, પેઢીય એકાંતરણ ............ દ્ઘારા દર્શાવવામાં આવે છે.
દ્વિઅંગી વનસ્પતિ
આવૃત બીજધારી વનસ્પતિ
હંસરાજ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
પ્રકાશસંશ્લેષી બીજાણુપર્ણ ............. માં હોય છે.
ત્રિઅંકી વનસ્પતિ
દ્વિઅંગી વનસ્પતિ
અનાવૃત્ત બીજધારી વનસ્પતિ
આવૃત્ત બીજધારી વનસ્પતિ
ત્રાક આકારના નર જન્યુઓ ............. માં જોવા મળે છે.
પ્ટેરિડિયમ
સેલાજીનેલા
લાયકોપોડિયમ
પ્ટેરિસ
નિલહરિત લીલ, ને વિકાસમાં આધાર આપતી અને ડાંગરના પાકનું ઉત્પાદન વધારતી જલીય હંસરાજ .............. છે.
એઝોલા
સાલ્વીનિયા
માર્સીલીયા
આઈસોએટીસ
કઈ ત્રિઅંગી વનસ્પતિઓમાં દ્વિતીય વૃદ્ઘિમાં થાય છે ?
સેલાજીનેલા
એઝોલા
સેલ્વીનિયા
આઈસોએટીસ