Important Questions of વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ) for NEET Biology | Zigya

Book Store

Download books and chapters from book store.
Currently only available for.
CBSE

Subject

Biology
Advertisement
zigya logo

NEET Biology : વનસ્પતિ બાહ્યાકારવિદ્યા-I (મૂળ, પ્રકાંડ, પર્ણ)

Multiple Choice Questions

251.

વિકસતી વનસ્પતિમાં, વૃદ્ધિની પ્રક્રિયાનો પ્રથમ તબક્કો ......... છે.

  • કોષ પરિપક્વન

  • કોષ વિભાજન 

  • કોષ વિસ્તરણ 

  • કોષ વિભેદન 


252.

પાઈનસમાં બહિર્વાહ સ્વભાવનું કારણ કયું છે ?

  •  ABA ની ઊંચી સાંદ્રતા

  • જીબરેલીનની હાજરી 

  • અગ્ર્રીય પ્રભુત્વની હાજરી 

  • સાયટોકાઈનીનનું ઊંચું સંકેન્દ્રણ


253.

વૃદ્ધિ પરનો ક્લાસીકલ એક્સપરીમેન્ટ ........... દ્વારા કરવામાં આવ્યો હતો.

  • દવિસ અને પાલ

  • લેમાર્ક અને બોયસેન ટેન્સેન 

  • બાયોસેન જેન્સેન અને ડાર્વિન 

  • ડાર્વિન અને લેમાર્ક 


254.

............. માં ઓક્ઝિન પુષ્કલ પ્રમાણમાં ઉત્પન્ન થાય છે.

  • પ્રરોહ 

  • પ્રરોહનો વર્ધનશીલ પ્રદેશ

  • મૂળ 

  • મૂળનો વર્ધનશીલ પ્રદેશ 


Advertisement
Advertisement
255.

વનસ્પતિ પ્રકશ તરફ વાંકી વળે છે, કારણ કે ......

  • છાંયાવાળી બાજુએ કોષનું વિસ્તરણ કરવા માટે

  • તેમને પ્રકાશસંશ્લેષણ માટે પ્રકાશની જરૂરિયાત પડે છે. 

  • તેમને શ્વસન માટે પ્રકાશની જરૂરિયત પડે છે. 

  • પ્રકાશ તેમને આકર્ષે છે. 


A.

છાંયાવાળી બાજુએ કોષનું વિસ્તરણ કરવા માટે


Advertisement
256.

જો અંકુરિત બીજની ટોચને કાપી નાખવામાં આવે, તો તેની વૃદ્ધિ તથા આવર્તન બંને અટકી જશે, કારણ કે તે ......... માં ખલેલ પહોંચાડે છે.

  • ઉત્સ્વેદન

  • શ્વસન 

  • પ્રકાશસંશ્લેષણ 

  • પ્રકાશ ઉત્તેજન પ્રત્યેની સંવેદના 


257.

નીચેનામાંથી કયો મુખ્ય અંતઃસ્ત્રાવ મૂળનાં પ્રારંભિક વિકાસ સાથે સંકળાયેલી છે ?

  • કાઈનેટીન

  • IBA

  • GA3

  • ABA 


258.

નીચેનમાંથી કયા ઉપકરણ વડે વનસ્પતિની સેકન્ડમાં થતી વૃદ્ધિને માપી શકાય છે ?

  • ક્રેસ્કોગ્રાફ

  • ચાપ વૃદ્ધિ માપક / આર્ક ઓકઝેનોમીટર 

  • ચાપ દર્શક / આર્ક ઈન્ડિકેટર 

  • સ્પેસ માર્કર ડિસ્ક 


Advertisement
259.

કુદરતી વનસ્પતિ અંતઃસ્ત્રાવ, સૌ પ્રથમ .......... માંથી અલગ તારવવામાં આવ્યો હતો.

  • મનુષ્યનું મૂત્ર અને ડાંગરની વનસ્પતિ

  • કપાસનું ફળ, પાલકનં પર્ણ તથા ડાંગરની વનસ્પતિ 

  • આવેનાનું ભ્રુણાગ્રચોલ, પાલકનાં પર્ણો તથા જીબરેલા ફૂગ 

  • મનુષ્યનું મૂત્ર અને મકાઈનાં બીજનું તેલ 


260.

નીચેનામાંથી કયું પોષકતત્વ વનસ્પતિની વૃદ્ધિ સથે સંકળાયેલ છે, જે ઓક્ઝિનનાં સંશ્લેષણમાં મહત્વનો ફાળો આપે છે.

  • K

  • Mn 

  • Zn 


Advertisement