વાર્તાનું સમાપન બંને વિરોધાભાસી પરિસ્થિતિ-વર્ગભેદનો સંકેત આપે છે. બપોરના ધોમધખતા તાપમાં માણેકની સાથે એના આંધળા પતિને પતરાની નાનકડી ગાડીમાં પાંગળા દીકરાને બેસાડીને રસ્તા પર ભીખ માગવી પડે એ તેમની લાચારી છે, જ્યારે ભગવાન મથુરાના રાજા થતાં સૌ સુખી છે.
Advertisement
એક ઝુંપડામાં કેવો દીવો ટમટમતો હતો?
માટીનો
વીજળીનો
ઝળહળતો
ફગફગિયો
“ટંકણખાર દીધોદીધો તોયે કાંઇ નો વળ્યું, હવે કાંઈ આવનારને પાછું ઠેલાય?” આમ કહેવા પાછળ ડોસીનો શો આશય છે?