Chapter Chosen

વતનથી વિદાય થતાં

Book Chosen

ગુજરાતી ધોરણ 10

Subject Chosen

ગુજરાતી

Book Store

Download books and chapters from book store.
Currently only available for
CBSE Gujarat Board Haryana Board

Previous Year Papers

Download the PDF Question Papers Free for off line practice and view the Solutions online.
Currently only available for
Class 10 Class 12
કવિને શાની ભ્રમણા થાય છે?
  • બે હાથ ઊંચા કરી બોલાવતી માતાની

  • શહેરની ગીચ વસ્તીની 

  • પોતાની પત્નીની 

  • પુત્રની


Advertisement
કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે, કારણ કે...

કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વરતના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્વિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા.

Advertisement
વતનની વિદાય થતાં' કાવ્યના કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે? 

વતનથી વિદાય થતાં કવિની વેદના તમારા શબ્દોમાં વર્ણવો.

વતનથી વિદાય થતાં કવિ અનુભવે છે...
  • શહેરી દુનિયાની મજામસ્તી

  • ઉલ્લાસ અને આનંદ 

  • વતન પ્રત્યેનો તિરસ્કાર 

  • વતન માટેનો તલસાટ


Advertisement