કવિના પગ આગળ જવા માંડ માંડ ઊપડે છે, કારણ કે વર્ષો સુધી જે વતનમાં રહ્યા તે વતનનું વન, વતનના માણસો, ત્યાંના ડુંગર, નદી, કોતરો, ખેતર વગેરેની તેમને માયા છે. વરતના પરિવેશને તેઓ ભૂલી શકતા નથી. તેની યાદો તેમના હૈયામાં વસી છે. તેમ છતાં વતન છોડવાનું છે એટલે ઘર બંધ કરીને પોતાના નિશ્વિત સ્થાને જવા પગ ઉપાડે છે, પણ પગ સાથ નથી આપતા.
Advertisement
વતનની વિદાય થતાં' કાવ્યના કવિ શેનાથી દૂર થઈ રહ્યા છે?